विकल्पाः पुनरायान्ति नचाभावक्रियां प्रति ।
घट एव करणत्वे सामग्री जनिकेति ते ॥६४॥
vikalpāḥ punarāyānti nacābhāvakriyāṃ prati |
ghaṭa eva karaṇatve sāmagrī janiketi te
(એ જ) વિકલ્પો ફરી આવે છે; અને અભાવ (ગેરહાજરી) પ્રત્યે કોઈ (સમજાય તેવી) ક્રિયા (નથી). જો (કહો કે) ઘટ જ (પોતાના વિનાશનું) કરણ (છે), તો (અભાવ-ઉત્પાદક) સામગ્રી (કારણ-સમૂહ) જનિકા (ઉત્પાદક છે) — એમ તમે (કહો છો).