भावस्य भावजनने युक्तत्वं न क्षणस्थितेः ।
न घटाद्घटसम्भूतिः समवायाद्यपेक्षया ॥५३॥
bhāvasya bhāvajanane yuktatvaṃ na kṣaṇasthiteḥ |
na ghaṭādghaṭasambhūtiḥ samavāyādyapekṣayā
ભાવ(વસ્તુ)ના ભાવ-જનન(બીજી વસ્તુ ઉત્પન્ન કરવા)માં યુક્તતા ક્ષણ-સ્થિતિ(ક્ષણિક-મત)ને કારણે નથી; (અને વાસ્તવવાદીના મતે) ઘટમાંથી ઘટ-સંભૂતિ (ઉત્પત્તિ) નથી, સમવાય આદિની અપેક્ષાને કારણે (જે ક્ષણિક-વાદી નકારે છે).