प्रकाशतात्मन्यचले सच प्रोक्तोऽप्यनश्वरः ।
ज्ञानस्य करणत्वेन भवेच्चेदनवस्थितिः ॥४८॥
prakāśatātmanyacale saca prokto'pyanaśvaraḥ |
jñānasya karaṇatvena bhaveccedanavasthitiḥ
પ્રકાશતા અચલ આત્મામાં (રહે) છે; અને તે (પ્રકાશતા), ભલે (અહીં એમ) કહેવાય, અનશ્વર (અવિનાશી) છે. (જ્યારે) જો જ્ઞાન જ કરણ (બને, અને તેને પ્રગટવા બીજું જ્ઞાન જોઈએ), તો અનવસ્થિતિ (અનવસ્થા આવી પડે).