तद्बाधे न परव्याप्तिर्न वाव्याप्तेस्तदात्मता ।
मोक्षेऽपि शिवबाहुल्यान्नानानायकता भवेत् ॥१०५॥
tadbādhe na paravyāptirna vāvyāptestadātmatā |
mokṣe'pi śivabāhulyānnānānāyakatā bhavet
તે (એક બોધ)ની બાધા થયે પર (અન્ય) વડે વ્યાપ્તિ નથી; અથવા અવ્યાપ્તિને લીધે (કોઈ દેહને) તદાત્મતા (તે-રૂપપણું) નથી. મોક્ષમાં પણ શિવોની બહુલતાને લીધે નાના નાયકતા (અનેક સ્વામિત્વ) થઈ જાય.