सर्वेषां सर्वदेहस्था संवित्केन निवार्यते ।
कर्मणामानुरूप्याच्चेत् संविद्बाधा न कर्मभिः ॥१०२॥
sarveṣāṃ sarvadehasthā saṃvitkena nivāryate |
karmaṇāmānurūpyāccet saṃvidbādhā na karmabhiḥ
સર્વ (આત્માઓ)ની, સર્વ દેહોમાં રહેલી સંવિત્ (ભાન) કોના વડે નિવારાય? જો કહો કે કર્મોના આનુરૂપ્ય (અનુસરણ) પ્રમાણે — તો કર્મો વડે સંવિત્-બાધા (ભાનનો નિરાસ) થતી નથી.