सर्वज्ञत्वादशेषस्य तदहर्जातदारके ।
क्षीरादिके निगलनात्तदा कालेऽप्यशिक्षिते ॥९९॥
sarvajñatvādaśeṣasya tadaharjātadārake |
kṣīrādike nigalanāttadā kāle'pyaśikṣite
(આ ફલિત થાય) સમસ્ત (પ્રાણીઓ)ના સર્વજ્ઞત્વથી: તે જ દિવસે જન્મેલા બાળકમાં, તે સમયે દૂધ આદિને ગળવાથી, અશિક્ષિત (શીખવ્યા વિના) પણ (— એવું અશિક્ષિત જ્ઞાન સહજ સર્વજ્ઞતા કહે છે).