कार्यस्य नाशे तत्कार्यकार्ये तत्कार्यनाशिता ।
क्षणलक्षाणि जायन्ते क्रमात्तत्तद्विनाशतः ॥९५॥
kāryasya nāśe tatkāryakārye tatkāryanāśitā |
kṣaṇalakṣāṇi jāyante kramāttattadvināśataḥ
(ક્ષણિકવાદીના મતે) કાર્યના નાશે તે કાર્યના કાર્યનો નાશ (થાય); (એમ) આ-તે-ના વિનાશથી ક્રમશઃ લાખો ક્ષણો ઉદ્ભવે (— એ મતનો અમે હવે વિરોધ કરીએ).