अविद्यायोगतो वापि शाक्तरूपत्वतोऽपिवा ।
ज्ञानस्यापि बहीरूपे शब्दरूपेऽपिवा तथा ॥९२॥
avidyāyogato vāpi śāktarūpatvato'pivā |
jñānasyāpi bahīrūpe śabdarūpe'pivā tathā
(આમ જગત) અવિદ્યાના યોગથી (ઊગે), કે શાક્ત-રૂપત્વ(શિવ-શક્તિ-રૂપ હોવા)થી, કે અન્યથા — અને એ જ રીતે, જ્ઞાન પણ (પોતાના) બાહ્ય-રૂપમાં, કે શબ્દ-રૂપમાં (પ્રગટે, અમૂર્ત ચૈતન્ય-આધાર એ જ રહે છે).