ये तत्र पृष्ठतो वृत्तास्ते प्रत्येकममूर्तकाः ।
अमूर्तत्वेन भावानां दर्शनं नान्यथा भवेत् ॥८७॥
ye tatra pṛṣṭhato vṛttāste pratyekamamūrtakāḥ |
amūrtatvena bhāvānāṃ darśanaṃ nānyathā bhavet
જે (અણુઓ) ત્યાં પાછળ રહેલા છે તે પ્રત્યેક એક-એક અમૂર્ત છે (છતાં જ્ઞાનમાં આવે); (તેથી) ભાવોનું દર્શન (તેમની મૂળભૂત) અમૂર્તતા (એટલે તેમના ચૈતન્ય હોવાપણા) સિવાય બીજી રીતે હોઈ ન શકે.