तस्मात्तद्व्यपदेशे न वह्निः स्वं विनिवेदयेत् ।
वीक्ष्यात्मना तथात्मानं विनीतवदवस्थितम् ॥६०॥
tasmāttadvyapadeśe na vahniḥ svaṃ vinivedayet |
vīkṣyātmanā tathātmānaṃ vinītavadavasthitam
તેથી તે (લિંગના) વ્યપદેશ(નામકરણ)માં અગ્નિ પોતાને નિવેદિત (જાહેર) કરી શકતો નથી; (ઊલટું ચૈતન્ય જ,) પોતા વડે પોતાના આત્માને જોઈને, વિનીત (સંયત) ની જેમ (વિષયને પ્રગટ કરતું) અવસ્થિત છે (— વિષય-જ્ઞાન એ ચૈતન્યનું સ્વ-સંવેદન છે).