इच्छावत्त्वमनेनैव न्यायेनास्य निजां क्रियाम् ।
अनिच्छुर्न करोत्येवमत एवास्ति निर्वृतिः ॥३७॥
icchāvattvamanenaiva nyāyenāsya nijāṃ kriyām |
anicchurna karotyevamata evāsti nirvṛtiḥ
આ જ ન્યાય(તર્ક) વડે તેનું ઇચ્છાવત્ત્વ (ઇચ્છાવાનપણું સિદ્ધ થાય, કેમ કે તે) પોતાની ક્રિયા (કરે છે); કેમ કે ઇચ્છા-રહિત કંઈ કરતું નથી. આમ, આથી જ, (તેમાં) નિર્વૃતિ(આનંદ) (પણ) છે.