चक्षूरश्मिगमत्वं चेत् स प्रत्यक्षोऽर्करश्मिवत् ।
भावानां प्रतिबिम्बत्व आत्मनोऽपि न युक्तता ॥३३॥
cakṣūraśmigamatvaṃ cet sa pratyakṣo'rkaraśmivat |
bhāvānāṃ pratibimbatva ātmano'pi na yuktatā
જો (કહો કે) ચક્ષુ-રશ્મિ(નેત્ર-કિરણ)નું ગમન (છે) — તો તે, સૂર્ય-કિરણની જેમ, પ્રત્યક્ષ (દેખાય જોઈએ, જે દેખાતું નથી). અને જો ભાવો (કેવળ આત્મામાં) પ્રતિબિંબ હોય, તો આત્માને માટે પણ સંગતિ નથી (— જે આગળ સમજાવાય).