अन्तर्विंशति चेच्छक्तिरन्तरप्युपलम्भनम् ।
अप्रवेशान्न मनसः सम्बन्ध उपपद्यते ॥३०॥
antarviṃśati cecchaktirantarapyupalambhanam |
apraveśānna manasaḥ sambandha upapadyate
જો (કહો કે) શક્તિ (વિષયની) અંદર પ્રવેશે — તો ઉપલંભ(ગ્રહણ) (વિષયની) અંદર પણ (થાય, જે અસંગત); અને મન (વિષયમાં) પ્રવેશતું ન હોવાથી, મનનો (વિષય સાથે) સંબંધ ઘટતો નથી (— કેવળ ચૈતન્ય જ તેમને જોડે છે).