विभुत्वेनेन्द्रियाणां ते किं वृथैव शरीरता ।
चक्षुषा चेदर्पितं मे मनसात्मन्यथार्प्यते ॥३१॥
vibhutvenendriyāṇāṃ te kiṃ vṛthaiva śarīratā |
cakṣuṣā cedarpitaṃ me manasātmanyathārpyate
આત્માની વ્યાપકતાને કારણે, તમારે માટે ઇન્દ્રિયોની શારીરિકતા(શરીર-તંત્ર) શું વ્યર્થ જ (છે)? જો (કહો કે) તે મને નેત્ર વડે અર્પિત થયું, અને પછી મન વડે આત્માને અર્પાય (— તો આ માત્ર મુશ્કેલી વધારે).