नान्यथा ग्रहणं तेषां देवदत्तेन चेद्भवेत् ।
देवदत्तोऽत्र किं कुर्याच्चक्षुश्चेत् प्रेरयेद्घटे ॥२३॥
nānyathā grahaṇaṃ teṣāṃ devadattena cedbhavet |
devadatto'tra kiṃ kuryāccakṣuścet prerayedghaṭe
અને તેમનું ગ્રહણ અન્યથા (ચૈતન્ય વિના) થઈ શકતું નથી. જો (કહો કે) તે દેવદત્ત વડે થાય — તો દેવદત્ત અહીં શું કરી શકે (ઘટને જ્ઞાત કરવા)? જો (કહો કે) તે ઘટ તરફ આંખ પ્રેરે છે (— તો આગળની મુશ્કેલી જુઓ).