प्रत्येकं परमाणौ चेच्चैतन्येऽनेकचेतनाः ।
घटादयः प्रसज्यन्ते प्रमाणुकथा नहि ॥२०॥
pratyekaṃ paramāṇau ceccaitanye'nekacetanāḥ |
ghaṭādayaḥ prasajyante pramāṇukathā nahi
જો (આક્ષેપ કરો કે) પ્રત્યેક પરમાણુમાં ચૈતન્ય (હોય) — તો ઘટ આદિ (પ્રત્યેક) અનેક ચેતના(ચૈતન્ય-કેન્દ્રો)વાળા થઈ પડે; (પણ અમારે માટે અંતિમ સત્ રૂપે સ્વતંત્ર) પરમાણુનો વાદ ઘટતો જ નથી (તેથી આ પ્રસંગ આવતો નથી).