घटादेर्भवता ज्ञातमाचैतन्यं कथं यदि ।
चेष्टोन्मेषाद्यभावात्तन्मूर्च्छिते किं करिष्यसि ॥१८॥
ghaṭāderbhavatā jñātamācaitanyaṃ kathaṃ yadi |
ceṣṭonmeṣādyabhāvāttanmūrcchite kiṃ kariṣyasi
જો (કહો કે) ઘટ આદિની અચૈતન્યતા (જડતા) તમારે જાણેલી છે — તો કેવી રીતે? જો (કહો) ચેષ્ટા, ઉન્મેષ(આંખ ઉઘાડવી) આદિના અભાવથી — તો મૂર્છિત (બેભાન વ્યક્તિ, જેમાં પણ આ કંઈ નથી) ની બાબતમાં શું કરશો (— તેને પણ જડ ગણશો)?