कर्तृत्वमुपचाराच्चेत् क्रियाया अप्यसत्यता ।
प्रयोज्यत्वमथोच्येत प्रवृत्तं हि प्रवर्तते ॥१५॥
kartṛtvamupacārāccet kriyāyā apyasatyatā |
prayojyatvamathocyeta pravṛttaṃ hi pravartate
જો (કહો કે તેનું) કર્તૃત્વ ઉપચારથી (ગૌણ રીતે છે) — તો ક્રિયા પણ (અસત્ય થાય). અથવા જો કહેવાય કે (ઘટ) પ્રયોજ્ય (બીજા વડે પ્રેરિત) છે — (છતાં) જે (પહેલેથી) પ્રવૃત્ત થયું છે તે જ પ્રવર્તે છે (તેથી તે પોતે જ જાણનાર કર્તા હોવો જોઈએ).