इत्यभ्युपगमोऽस्माकं नैकेनान्यत्र तुल्यता ।
कल्प्या वैशेषिकाणां हि कर्तृतैवेश्वरे स्थिता ॥३८॥
ityabhyupagamo'smākaṃ naikenānyatra tulyatā |
kalpyā vaiśeṣikāṇāṃ hi kartṛtaiveśvare sthitā
આમ અમારો અભ્યુપગમ (સ્વીકૃત મત) છે; અને કોઈ એક પણ મુદ્દે બીજા (દર્શન) સાથે તુલ્યતા કલ્પવી નહીં. કેમ કે વૈશેષિકોને માટે કેવળ કર્તૃત્વ જ ઈશ્વરમાં સ્થિત છે (જ્યારે અમારે માટે સર્વ વાસ્તવિકતા શિવ છે).