व्यवहारस्य बाधा चेद्व्यवहारे यथेष्टता ।
क्वचित्सत्यसुवर्णस्य प्रत्यन्ते व्यवहारिता ॥१९॥
vyavahārasya bādhā cedvyavahāre yatheṣṭatā |
kvacitsatyasuvarṇasya pratyante vyavahāritā
જો બાધા (કેવળ) વ્યવહારની હોય, તો વ્યવહારમાં યથેષ્ટતા (મનસ્વીપણું) આવી પડે; (કેમ કે) ક્યાંક — દૂરના પ્રદેશમાં — સાચા સોનાનો પણ વ્યવહાર (ચલણ) ન હોય (છતાં તે સાચું સોનું જ રહે).