चैतन्येनाप्यमूर्तेन मिश्रतान्यस्य कीदृशी ।
किं स्वयं तत्प्रमेयत्वमस्य चेदतिरेकतः ॥११४॥
caitanyenāpyamūrtena miśratānyasya kīdṛśī |
kiṃ svayaṃ tatprameyatvamasya cedatirekataḥ
બીજા(વિષય)ની, અમૂર્ત ચૈતન્ય સાથે પણ, કેવી મિશ્રતા (ભળવાપણું)? શું તેનું પ્રમેયત્વ (જ્ઞાનનો વિષય હોવાપણું) સ્વયમ્ (પોતા)નું છે, કે આ (ચૈતન્ય)નું — જો (વિષયના) અતિરેક(ભિન્નતા)ને કારણે (માનો, તો કોઈ મિશ્રતા જ શક્ય નથી)?