संस्करोति तदात्मानममूर्ते संस्कृतिः कथम् ।
तद्रूपमात्मन्येतद्येनाश्लेषो यदि चोच्यते ॥११३॥
saṃskaroti tadātmānamamūrte saṃskṛtiḥ katham |
tadrūpamātmanyetadyenāśleṣo yadi cocyate
(જો કહો કે વિષય) તે આત્માને સંસ્કૃત (સંસ્કાર-યુક્ત) કરે છે — (પણ) અમૂર્તમાં સંસ્કૃતિ (સંસ્કાર) કેવી રીતે? અને જો કહેવાય કે આ (વિષયનું) રૂપ આત્મામાં (અંકિત છે), જેના વડે આશ્લેષ (સંપર્ક) (થાય) — (તે પણ નિરવયવ આત્મા માટે અસંગત).