आत्मनः सक्रमत्वं स्यादन्यत्रापरसंगमः ।
किं पूर्वं सक्रमाभूत्सा रूपद्वित्वं प्रसज्यते ॥५१॥
ātmanaḥ sakramatvaṃ syādanyatrāparasaṃgamaḥ |
kiṃ pūrvaṃ sakramābhūtsā rūpadvitvaṃ prasajyate
(જો પોતામાં તો) તે પોતે સક્રમ (ક્રમવાળી) થાય; (જો અન્યત્ર તો) બીજા સાથે સંગમ. અને શું તે પૂર્વે સક્રમ હતી (અને પછી જ ક્રમ-રહિત)? — તો તેને રૂપ-દ્વિત્વ (બે સ્વભાવ)નો પ્રસંગ આવી પડે.