सर्वस्य श्रेयसो नूनं सत्यान्निर्गतता मता ।
मूले समर्थतावेशो मध्ये तुल्यत्वमेतयोः ॥५५॥
sarvasya śreyaso nūnaṃ satyānnirgatatā matā |
mūle samarthatāveśo madhye tulyatvametayoḥ
સર્વ શ્રેયસ(કલ્યાણ)નું નિર્ગતપણું (ઉદ્ભવ) નૂનં (નિશ્ચે) સત્(પરમ-સત્ય)માંથી મનાય છે; મૂળમાં સમર્થતા-આવેશ (પૂર્ણ-સામર્થ્યનો પ્રવેશ), અને મધ્યમાં આ બંને(સામર્થ્ય અને ફળ)નું તુલ્યત્વ (સમાનતા).