यस्मात्पदार्थता तुल्या चित्ताभावोद्भवो मुहुः ।
सर्वत्र चित्ताभावेन सत्याकारतया स्थितेः ॥५२॥
yasmātpadārthatā tulyā cittābhāvodbhavo muhuḥ |
sarvatra cittābhāvena satyākāratayā sthiteḥ
કેમ કે પદાર્થતા (વસ્તુપણું) (સર્વમાં) તુલ્ય (સમાન) છે, (તેથી તેના) ચિત્ત-ભાવ(ચૈતન્યમાં અસ્તિત્વ)નો ઉદ્ભવ વારંવાર સર્વત્ર (થાય છે), ચિત્ત-ભાવ(ચૈતન્યમાં હોવાપણા) વડે — કેમ કે (પ્રત્યેક વસ્તુ) સત્ય-આકારતા (વાસ્તવિક-રૂપ) વડે (એક સંવિત્માં) સ્થિત છે.