संविद्देहतद्गतत्वे संवित्स्वातन्त्र्यमापतेत् ।
तोषे निर्वृतियोगो वा दार्ढ्यात् स्वातन्त्र्यमेतयोः ॥३६॥
saṃviddehatadgatatve saṃvitsvātantryamāpatet |
toṣe nirvṛtiyogo vā dārḍhyāt svātantryametayoḥ
સંવિત્(ભાન) દેહ અને તેમાં રહેલા(ભાવો)ને વ્યાપે ત્યારે સંવિત્-સ્વાતંત્ર્ય (ભાનનું સ્વાતંત્ર્ય) આવી પડે; અથવા (ગાઢ) તોષ(સંતોષ)માં નિર્વૃતિ-યોગ(આનંદ-મિલન); અને દાર્ઢ્ય(દૃઢતા)થી આ બંને(જ્ઞાન-ક્રિયા)નું સ્વાતંત્ર્ય.