मलित्वमात्मनां प्रोक्तं सर्वभावेषु भेदिता ।
सत्यमुक्तमारुरुक्षोस्तत्क्रमप्रतिपत्तये ॥९४॥
malitvamātmanāṃ proktaṃ sarvabhāveṣu bheditā |
satyamuktamārurukṣostatkramapratipattaye
(ઉત્તર:) આત્માઓનું મલિત્વ (મલ-યુક્તપણું) અને સર્વ ભાવોમાં ભેદિતા (ભેદ-યુક્તપણું) કહેવાયું છે — એ સાચું, એમ કહેવાયું છે, (પણ કેવળ) આરુરુક્ષુ (ઉપર ચઢવા ઇચ્છનાર) માટે, તે ક્રમની પ્રતિપત્તિ (બોધ) અર્થે.