सर्वत्र सर्वसंवित्तेस्तत्सर्वं विनिवारितम् ।
विकल्पा येऽपि चार्वाकैरुक्तास्तेऽपि न बाधकाः ॥८८॥
sarvatra sarvasaṃvittestatsarvaṃ vinivāritam |
vikalpā ye'pi cārvākairuktāste'pi na bādhakāḥ
સર્વત્ર સર્વસંવિત્તિ (સર્વમાં સર્વનું ભાન) હોવાથી તે સર્વ (બૌદ્ધ-યુક્તિ) નિવારાયું છે; અને જે વિકલ્પો (તર્કો) ચાર્વાકો વડે કહેવાયા છે, તે પણ (અમારા પક્ષના) બાધક નથી.