सत्कार्यं नोपपन्नं चेत्सतः किं करणेन यत् ।
अभिव्यक्तिरथास्यात्र क्रियते सापि किं सती ॥३५॥
satkāryaṃ nopapannaṃ cetsataḥ kiṃ karaṇena yat |
abhivyaktirathāsyātra kriyate sāpi kiṃ satī
(આક્ષેપ:) સત્કાર્ય(કાર્ય કારણમાં પૂર્વ-વિદ્યમાન છે એ સિદ્ધાંત) ઘટતો નથી — કેમ કે જે પહેલેથી સત્ છે તેને કરણ(કાર્ય-સાધક)ની શી જરૂર? (પ્રતિ-આક્ષેપ:) અથવા જો (કહો કે) તેની અભિવ્યક્તિ અહીં કરાય છે — તો તે અભિવ્યક્તિ પોતે સત્ (છે કે અસત્)?