यादृग्दृष्टं दृष्टता स्यादथवा ज्ञानमेव तत् ।
दृष्टस्मरणयोरैक्ये स्थिते तदुपपद्यते ॥११९॥
yādṛgdṛṣṭaṃ dṛṣṭatā syādathavā jñānameva tat |
dṛṣṭasmaraṇayoraikye sthite tadupapadyate
(સ્મૃતિમાં) જેવી (વસ્તુ) જોવાઈ હતી તેવી દૃષ્ટતા (જોવાયેલપણું) (હોય), અથવા તે કેવળ (વર્તમાન) જ્ઞાન જ; (બંને રીતે) દૃષ્ટ અને સ્મરણની એકતા સ્થિત હોય ત્યારે જ તે (સ્મૃતિ) ઘટે છે.