The Vision of Śiva· 3.8 / 99

The Vision of Śiva3.8

3.8
यद्यौष्ण्याव्यतिरेकत्वे दृष्टान्तो दाहकाश्रयात् ॥८॥
yadyauṣṇyāvyatirekatve dṛṣṭānto dāhakāśrayāt
— જો ; — ઉષ્ણતા (અગ્નિથી) અવ્યતિરિક્ત હોવાથી ; — દૃષ્ટાંત (ઘટે) ; — દાહક(બાળનાર)ના આશ્રયને કારણે

(ઉત્તર:) જો ઉષ્ણતા (અગ્નિથી) અવ્યતિરિક્ત હોવાથી, દાહક (બાળનાર)ના આશ્રયને કારણે દૃષ્ટાંત (અમારા પક્ષે જ સિદ્ધ થાય — તેમ શિવ પોતાની અવ્યતિરિક્ત શક્તિને ક્યારેય ગુમાવતા નથી).