किंञ्चित्पश्यति वा सूक्ष्मं तदस्मद्दर्शनान्वयः ।
कर्मत्वे पारतन्त्र्यं स्यात्तस्या एव निजात्मनि ॥५७॥
kiṃñcitpaśyati vā sūkṣmaṃ tadasmaddarśanānvayaḥ |
karmatve pāratantryaṃ syāttasyā eva nijātmani
અથવા (જો કહો કે) તે કંઈક સૂક્ષ્મ જુએ છે — તે અમારા દર્શન સાથે અન્વય (સંમત) છે; (પણ) જો (પોતા માટે) કર્મ (વિષય) બને, તો પોતાના જ આત્મા પ્રત્યે પારતંત્ર્ય (પરાધીનતા) આવી પડે.