हस्तादेः करणत्वं हि मस्तकादेश्च कर्मता ।
कर्ता मनः स्वावयवी नामूर्ताया इदं पुनः ॥५४॥
hastādeḥ karaṇatvaṃ hi mastakādeśca karmatā |
kartā manaḥ svāvayavī nāmūrtāyā idaṃ punaḥ
ખરેખર હાથ આદિ કરણ-ભાવ (સાધન), મસ્તક આદિ કર્મ-ભાવ (વિષય), અને મન કર્તા — એમ તે પોતાનાં અવયવોવાળો (દેવદત્ત); પણ અમૂર્ત (નિરાકાર પશ્યન્તી) માટે આ (ત્રિવિધ ભેદ) ઘટતું નથી.