— શૂન્યમાં; — જેનું સ્વરૂપ બુદ્ધિ આદિના અભાવ-રૂપ છે તેવા; — જે અહંતા (હું-પણા) અને કર્તૃતાનું પદ (આશ્રય) છે તેવા; — જે કેવળ અસ્પષ્ટ, અરૂપ સંસ્કાર-માત્ર ધારણ કરે છે તેવા; — (છે) જ્ઞેય-શૂન્યતા (કોઈ જ્ઞેયનો અભાવ)
શૂન્ય — જેનું સ્વરૂપ બુદ્ધિ આદિના અભાવ-રૂપ છે, જે અહંતા (હું-પણા) અને કર્તૃતાનું પદ (આશ્રય) છે, અને જે કેવળ અસ્પષ્ટ, અરૂપ સંસ્કાર-માત્ર ધારણ કરે છે — તેમાં જ્ઞેય-શૂન્યતા (કોઈ જ્ઞેયનો અભાવ) છે.