Bhagavad Gītā (Kashmirian recension)· 4.10 / 42

Bhagavad Gītā (Kashmirian recension)4.10

4.10
वीतरागभयक्रोधा मन्मया मद्व्यपाश्रयाः । बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ॥ ४-१० ॥
vītarāgabhayakrodhā manmayā madvyapāśrayāḥ | bahavo jñānatapasā pūtā madbhāvamāgatāḥ || 4-10 ||
— રાગ-ભય-ક્રોધથી રહિત ; — મારામય, મારે આશ્રયે ; — ઘણા, જ્ઞાનરૂપ તપથી ; — પવિત્ર થઈ મારા ભાવને પામ્યા

રાગ, ભય અને ક્રોધથી રહિત, મારામય, મારે આશ્રયે રહેલા ઘણા (પુરુષો) જ્ઞાનરૂપ તપથી પવિત્ર થઈ મારા ભાવને પામ્યા છે.