Bhagavad Gītā (Kashmirian recension)10.11
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तमः ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता ॥
१०-११ ॥
teṣāmevānukampārthamahamajñānajaṃ tamaḥ |
nāśayāmyātmabhāvastho jñānadīpena bhāsvatā ||
10-11 ||
— તેમના પર જ અનુકંપાથી ; — હું, અજ્ઞાનજન્ય અંધકારને ; — નાશ કરું છું, તેમના આત્મભાવમાં સ્થિત ; — જ્ઞાનના પ્રકાશમાન દીપકથી તેમના પર અનુકંપાને કારણે જ હું, તેમના આત્મભાવમાં સ્થિત રહીને, અજ્ઞાનજનિત અંધકારને ઝળહળતા જ્ઞાનદીપથી નષ્ટ કરું છું.