कलने चिद्घनत्वं स्याद्वेदने सर्वचिद्गमः ।
स्नेहे तु सर्वकामत्वं कालात्सर्वर्तुवर्तनम् ॥६६॥
kalane cidghanatvaṃ syādvedane sarvacidgamaḥ |
snehe tu sarvakāmatvaṃ kālātsarvartuvartanam
કલન (બોધ-શક્તિ)માં ચિદ્-ઘનત્વ (ચૈતન્યની ઘનતા) થાય; વેદન(અનુભવ)માં સર્વ-ચિત્-ગમ (સર્વ-ચૈતન્યની પ્રાપ્તિ); સ્નેહમાં સર્વ-કામત્વ (સર્વ-ઇચ્છા-પૂર્તિ); (અને) કાળ(ના સ્વામિત્વ)થી સર્વ-ઋતુ-વર્તન (સર્વ ઋતુઓ પર આધિપત્ય).