अभिमानात्तथैवैषां भावसर्गः प्रवर्तते ।
प्रत्येकदेवग्रामस्य ममताभिनिवेशतः ॥६०॥
abhimānāttathaivaiṣāṃ bhāvasargaḥ pravartate |
pratyekadevagrāmasya mamatābhiniveśataḥ
તેવા જ અભિમાન(આત્મ-પ્રતીતિ)થી, એ રીતે જ, આ (સાધકો)ને ભાવ-સર્ગ (વસ્તુઓની સૃષ્ટિ) પ્રવર્તે છે — પ્રત્યેક દેવ-ગ્રામ (દેવ-સમૂહ)ના 'આ મારું' એવા મમતા-અભિનિવેશ (દૃઢ-આગ્રહ)થી.