वाच्यवाचकरूपश्चेत्स एष नियमः कुतः ।
यत्तस्य वाचकत्वं हि वाच्यत्वमपरस्य तु ॥७९॥
vācyavācakarūpaścetsa eṣa niyamaḥ kutaḥ |
yattasya vācakatvaṃ hi vācyatvamaparasya tu
જો (કહો કે) તે વાચ્ય-વાચક રૂપ (નિયત) છે — તો આ જ નિયમ ક્યાંથી, કે આનું વાચકત્વ અને બીજાનું વાચ્યત્વ (— ચૈતન્ય બહાર તેનો કોઈ આધાર નથી)?