नाभाष्य व्यवहारार्थमेवं वस्त्विति निश्चितम् ।
तथैवास्तु शिवावस्था केनासौ विनिवारिता ॥१४॥
nābhāṣya vyavahārārthamevaṃ vastviti niścitam |
tathaivāstu śivāvasthā kenāsau vinivāritā
(વસ્તુ) પ્રથમ વ્યવહાર માટે આભાસિત કરીને 'આમ વસ્તુ છે' એમ નિશ્ચિત નથી કરાતી (— તે પોતે જ વાસ્તવિક છે). શિવ-અવસ્થા (તેમાં) એ રીતે જ ભલે હોય — તે કોના વડે વારી (નિષેધી) શકાય?