The Vision of Śiva· 3.27 / 99

The Vision of Śiva3.27

3.27
तदभावाद्देवगुरुशास्त्रोच्छेदो भवेत्तराम् । निरर्थकत्वं शास्त्रस्य करणे तन्निरूपणे ॥२७॥
tadabhāvāddevaguruśāstrocchedo bhavettarām | nirarthakatvaṃ śāstrasya karaṇe tannirūpaṇe
— તેના (બંધ-મોક્ષના) અભાવથી ; — દેવ-ગુરુ-શાસ્ત્રનો ઉચ્છેદ ; — થાય ; — વધુ ; — નિરર્થકતા ; — શાસ્ત્રની ; — રચનામાં ; — તેને નિરૂપવામાં

(આક્ષેપ:) અને તેના (બંધ-મોક્ષના) અભાવથી દેવ, ગુરુ, શાસ્ત્રનો ઉચ્છેદ વધુ આવી પડે; (અને) શાસ્ત્રની — તેની રચનામાં અને તેના નિરૂપણમાં — નિરર્થકતા (થાય).