नानावादैः स्वसिद्धान्तैः साकमत्र विरोधिता ।
सर्वभावशिवत्वेन नास्तिता बन्धमोक्षयोः ॥२६॥
nānāvādaiḥ svasiddhāntaiḥ sākamatra virodhitā |
sarvabhāvaśivatvena nāstitā bandhamokṣayoḥ
(આક્ષેપ:) અહીં (તમારો મત) વિવિધ વાદો સાથે અને પોતાના સિદ્ધાંતો સાથે વિરોધી છે; અને સર્વ ભાવોના શિવત્વ વડે બંધ અને મોક્ષની નાસ્તિતા (અસ્તિત્વનો અભાવ) આવી પડે.