Bhagavad Gītā (Kashmirian recension)· 6.45 / 49

Bhagavad Gītā (Kashmirian recension)6.45

6.45
तत्र तं बुद्धिसंयोगं लभते पौर्वदैहिकम् । ततोभूयोऽपि यतते संसिद्धौ कुरुनन्दन ॥ ६-४५ ॥
tatra taṃ buddhisaṃyogaṃ labhate paurvadaihikam | tatobhūyo'pi yatate saṃsiddhau kurunandana || 6-45 ||
— ત્યાં તે બુદ્ધિ-સંયોગને ; — પૂર્વ દેહના, પાછો પામે ; — અને એથી ફરી પ્રયત્ન કરે ; — સિદ્ધિ માટે, હે કુરુનંદન

હે કુરુનંદન, ત્યાં તે પૂર્વ દેહમાં મેળવેલા બુદ્ધિ-સંયોગને પાછો પામે છે, અને એથી ફરી સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.