निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् ॥
४-२१ ॥
nirāśīryatacittātmā tyaktasarvaparigrahaḥ |
śārīraṃ kevalaṃ karma kurvannāpnoti kilbiṣam ||
4-21 ||
આશા વિનાનો, જેણે ચિત્ત અને આત્માને નિયમમાં રાખ્યા છે, સર્વ પરિગ્રહ ત્યજેલો, કેવળ શારીરિક કર્મ કરતો તે પાપ પામતો નથી.