Bhagavad Gītā (Kashmirian recension)· 2.11 / 74

Bhagavad Gītā (Kashmirian recension)2.11

2.11
त्वं मानुष्येणोपहतान्तरात्मा विषादमोहाभिभवाद्विसंज्ञः । कृपागृहीतः समवेक्ष्य बन्धू- भिप्रपन्नान्मुखमन्तकस्य ॥ २-११ ॥
tvaṃ mānuṣyeṇopahatāntarātmā viṣādamohābhibhavādvisaṃjñaḥ | kṛpāgṛhītaḥ samavekṣya bandhū- bhiprapannānmukhamantakasya || 2-11 ||
— કેવળ માનવી લાગણીથી હણાયેલા અંતરાત્માવાળો તું ; — વિષાદ-મોહના આવેગથી ભાનરહિત ; — કરુણાથી ગ્રસ્ત ; — સ્વજનોને જોઈને ; — મૃત્યુના મુખે આવી પહોંચેલા

તું — જેનો અંતરાત્મા કેવળ માનવી લાગણીથી હણાયો છે, વિષાદ અને મોહના આવેગથી જે ભાનરહિત બન્યો છે, મૃત્યુના મુખે આવી પહોંચેલા સ્વજનોને જોઈને કરુણાથી ગ્રસ્ત છે —