तदुपायात्परत्वं चेद्दीपादेरप्युपायता ॥१६॥
tadupāyātparatvaṃ ceddīpāderapyupāyatā
જો કેવળ તે તરફના ઉપાય હોવાથી પરત્વ (મળે), તો દીપક આદિ પણ (એવા) ઉપાય (છે, અને તેમને પણ 'પર' કહેવાં પડે).
જો કેવળ તે તરફના ઉપાય હોવાથી પરત્વ (મળે), તો દીપક આદિ પણ (એવા) ઉપાય (છે, અને તેમને પણ 'પર' કહેવાં પડે).