उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतः ।
आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् ॥
७-१८ ॥
udārāḥ sarva evaite jñānī tvātmaiva me mataḥ |
āsthitaḥ sa hi yuktātmā māmevānuttamāṃ gatim ||
7-18 ||
એ સૌ ઉદાર છે, પણ જ્ઞાનીને હું મારો આત્મા જ માનું છું; કેમ કે યુક્ત આત્માવાળો તે મને જ, અનુત્તમ ગતિરૂપ, આશ્રય લઈ રહ્યો છે.