शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोचनात् ।
कामक्रोधोद्भवं वेगं स युक्तः स सुखी मतः ॥
५-२३ ॥
śaknotīhaiva yaḥ soḍhuṃ prākśarīravimocanāt |
kāmakrodhodbhavaṃ vegaṃ sa yuktaḥ sa sukhī mataḥ ||
5-23 ||
જે અહીં જ, શરીર છૂટ્યા પહેલાં, કામ-ક્રોધથી ઉદ્ભવેલા આવેગને સહન કરવા સમર્થ છે, તે યુક્ત છે, તે જ સુખી મનાય છે.