अथवैनं नित्यजातं नित्यं वा मन्यसे मृतम् ।
तथापि त्वं महाबाहो नैनं शोचितुमर्हसि ॥
२-२७ ॥
athavainaṃ nityajātaṃ nityaṃ vā manyase mṛtam |
tathāpi tvaṃ mahābāho nainaṃ śocitumarhasi ||
2-27 ||
અથવા જો તું આને નિત્ય જન્મનાર અને નિત્ય મરનાર માને, તોપણ હે મહાબાહુ, તારે આના માટે શોક કરવો યોગ્ય નથી.