Bhagavad Gītā (Kashmirian recension)16.19
तानहं द्विषतः क्रूरान्संसारेषु नराधमान् ।
क्षिपाम्यजस्रमशुभास्वासुरीष्वेव योनिषु ॥
१६-१९ ॥
tānahaṃ dviṣataḥ krūrānsaṃsāreṣu narādhamān |
kṣipāmyajasramaśubhāsvāsurīṣveva yoniṣu ||
16-19 ||
— તે દ્વેષ કરનારા, ક્રૂર ; — નરાધમોને, સંસારોમાં ; — હું નિરંતર ફેંકું છું, અશુભ ; — આસુરી જ યોનિઓમાં દ્વેષ કરનારા, ક્રૂર, નરાધમ તે અશુભોને હું સંસારોમાં નિરંતર આસુરી જ યોનિઓમાં ફેંકું છું.